Skip to content

શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ

Home » Blog » ૬૭ મો અન્નકૂટ પ્રસંગ

૬૭ મો અન્નકૂટ પ્રસંગ

    શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ, સુરત

    શક્તિરૂપી, જગતજનની આપણી કુળદેવી શ્રી વાઘેશ્વરીમાતાના અનંત કૃપાળ આશીર્વાદથી સમાજ દ્વારા માતાનાં નવલી આસો નવરાત્રી પ્રસંગે સંવત ૨૦૮૦ આસો સુદ દસમ ને તા.૧૨/૧૦/૨૪ શનિવાર ના રોજ શ્રીવાઘેશ્વરી માં નો ૬૭મો અન્નકુટ પ્રસંગ અને મહાપ્રસાદ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. તો આપ સર્વ જ્ઞાતિજનોને સહકુટુંબ માતાજીના આઠમના હવન,અન્નકુટ દર્શનના અને મહાપ્રસાદ કાર્યક્રમ પ્રસંગે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે

    • આઠમ નો હવન :- તા. ૧૧/૧૦/૨૪, શુક્રવાર સાંજે ૫.૩૦ થી ૯.૦૦ (આરતી અને પ્રસાદ)
    • અન્નકુટ દર્શન :- તા. ૧૨/૧૦/૨૦૨૪ શનિવાર ૬ થી ૧૦ કલાક
    • મહાપ્રસાદ કાર્યક્રમ :શનિવાર તા. ૧૨/૧૦/૨૦૨૪સાંજે ૭.૩૦ થી ૧૦.૦૦ કલાક

    ૬૭ માં અન્નકુટ પ્રસાદના મનોરથી દાતાશ્રીઓ
    શ્રી વસંતકુમાર બાબુભાઈ સોનાવાલા
    શ્રી જગદીશભાઈ દ્રુપદલાલ પચ્ચીગર (મુંબઈ)
    શ્રી ભરતકુમાર બંસીલાલ પચ્ચીગર (વડોદરા)
    શ્રી નિલેશભાઈ દ્રુપદલાલ પચ્ચીગર

    ૬૭ માં મહાપ્રસાદ ના મનોરથી દાતાશ્રીઓ:
    સ્વર્ગસ્થ ઉર્વશીબેન અને દ્રુપદલાલ રતનલાલ પચ્ચીગર ના સ્મરણાર્થે
    શ્રી જગદીશભાઈ દ્રુપદલાલ પચ્ચીગર
    શ્રીમતી પ્રજ્ઞાબેન જગદીશભાઈ પચ્ચીગર
    શ્રી શિવમભાઈ જગદીશભાઈ પચ્ચીગર
    શ્રીમતી શીતલબેન શિવમભાઈ પચ્ચીગર
    શ્રી ઉત્સવભાઈ શિવમભાઈ પચ્ચીગર
    શ્રી હેત શિવમભાઈ પચ્ચીગર

    સેવાર્થી ટ્રસ્ટીઓ
    પ્રમુખ : મનીષ બી. ચુલાવાલા
    ઉપપ્રમુખ : સુનિલ એચ. મંદિરવાળા
    મંત્રી : કિરીટ પી. પચ્ચીગર
    ખજાનચી : રાજેશ એ. સોની
    સહમંત્રી : ગૌરાંગ આર ગાયવાલા
    સહખજાનચી : નરેશ આઈ. સોની
    ટ્રસ્ટી : કિરીટ આર. પચ્ચીગર
    ટ્રસ્ટી: આસિત એમ. પચ્ચીગર
    ટ્રસ્ટી : નીતિન એસ. ઝવેરી

    વિશેષ નોંધ :
    ૧. ૬૭માં અન્નકુટ મહોત્સવ નિમિત્તે આમંત્રણપત્રિકાના સ્થાને ડિજિટલ સંદેશા સમાજના વ્હટોસઅપ ગ્રુપ અને ફેસબુક પેજ પર આપવામાં આવશે. સમાજ બહાર પરણીત પુત્રીઓ તેમના પરિવાર સહ પધારવા નું નિમંત્રણ.

    [ ૬૭ માં અન્નકુટ પ્રસાદનું વિતરણ]
    ૨. તા. ૧૩/૧૦/૨૪ ના રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ કલાકે તેમજ સાંજે ૫ થી ૭ કલાક સુધી વાઘેશ્વરી વાડી ખાતે મળશે. તેમજ તા. ૧૪/૧૦/૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી જ વાડી ખાતે અને ત્યારબાદ ઉપપ્રમુખ સુનિલ મંદિરવાળા શ્રી વાઘેશ્વરીમાતાના મંદિર સામે સાંજે ૬.૩૦ થી ૧૦ કલાક સુધી મળશે. પ્રસાદ લેવા માટે આપશ્રીએ આપનો ફેમિલી નંબર અવશ્ય લઇ ને આવો.
    ૩. અન્નકુટ દર્શન નિમિત્તે પધારતા જ્ઞાતિજનો ને નમ્ર અરજ કે આપશ્રીના ટૂ-વ્હીલર વાડીના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જ મુકવા વિનંતી.

    1 thought on “૬૭ મો અન્નકૂટ પ્રસંગ”

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *