Skip to content

શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ

આદરણીય જ્ઞાતિજનો,
સવિનય સહ જણાવવાનું કે શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ તરફથી શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરમાં તારીખ 29/12/2024 , રવિવાર ના રોજ ધનુરૅમાસ ઉત્સવ ઉજવવામાં આવશે. તે પ્રસંગે સવારે આઠ કલાકે માતાજીને લાડુ અને ખીચડી ધરાવીને આરતી પૂજન કરવામાં આવશે. તદુપરાંત બપોરે 12:30 કલાકે માતાજીને થાળ નો પ્રસાદ ધરાવી છંદ અને આરતી કરવામાં આવશે. ત્યારબાદ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે, જેના પાસ ની કિંમત સભ્યદીઠ ₹100/- રાખવામાં આવ્યા છે.જે પણ જ્ઞાતિજનો ને આ ભોજન પ્રસાદી નાં પાસ મેળવવા ની ઈચ્છા હોય તેઓ એ તારીખ 16/12/2024 થી 26/12/2024 દરમિયાન સાંજે 5 થી 10 વાગ્યા સુધીમાં સુનિલભાઈ મંદિર વાળાના ઘરેથી પોતાના પાસ અચૂક મેળવી લેવા.ઉપરોકત પ્રસંગે સૌ જ્ઞાતિજનોને ભાવભર્યું આમંત્રણ છે.
સહકાર ની અપેક્ષા સહ આભાર.
–શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ, સુરત

1 thought on “”

  1. આ એક સારું અને સરસ આજ ના જમાના ને ધ્યાન માં રાખી એક જ પ્લેટફોર્મ પર દરેક વ્યક્તિ ને તમે મળી શકો છો અથવા ફૉન નંબર કે એડ્રેસ જાણી શકો છો આ બઉ મહત્વ ની વાત છે. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *