Home »
Blog
૬૭ મો અન્નકૂટ પ્રસંગ
શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ, સુરત શક્તિરૂપી, જગતજનની આપણી કુળદેવી શ્રી વાઘેશ્વરીમાતાના અનંત કૃપાળ આશીર્વાદથી સમાજ દ્વારા માતાનાં નવલી આસો નવરાત્રી પ્રસંગે સંવત ૨૦૮૦ આસો સુદ દસમ ને તા.૧૨/૧૦/૨૪ શનિવાર ના રોજ શ્રીવાઘેશ્વરી માં નો ૬૭મો અન્નકુટ પ્રસંગ અને મહાપ્રસાદ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. તો આપ સર્વ જ્ઞાતિજનોને… Read More »૬૭ મો અન્નકૂટ પ્રસંગ
- « Previous
- 1
- 2
- 3